હેન્રીના અચળાંક $(K_H)$ વિશે સાચું વિધાન પસંદ કરો.
$I$. સામાન્ય રીતે તાપમાનમાં વધારા સાથે $K_H$ વધે છે.
$II$. સામાન્ય રીતે તાપમાનમાં વધારા સાથે $K_H$ ઘટે છે.
$III$. $K_H$ એ વાયુ-દ્રાવક પ્રણાલીનો લાક્ષણિક અચળાંક છે.

  • A
    $I$ અને $III$
  • B
    $II$ અને $III$
  • C
    $I$ અને $II$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$25 \, ^oC$ તાપમાને પાણીમાં $N_2$ વાયુની દ્રાવ્યતા માટે હેન્રીનો અચળાંક $1 \times 10^5 \, atm$ છે. હવામાં $N_2$ નો મોલ અંશ $0.8$ છે. $25 \, ^oC$ તાપમાને અને $5 \, atm$ દબાણે $10 \, moles$ $H_2O$ માં ઓગળતા $N_2$ ના મોલની સંખ્યા શોધો.

$298 \ K$ તાપમાને પાણીમાં $N_2$ વાયુની દ્રાવ્યતા માટે હેન્રીનો નિયમ અચળાંક $1.0 \times 10^5 \ atm$ છે. હવામાં $N_2$ નો મોલ અંશ $0.8$ છે. $298 \ K$ તાપમાને અને $5 \ atm$ દબાણે $10 \ moles$ પાણીમાં ઓગળેલા $N_2$ ના મોલની સંખ્યા કેટલી હશે?

તાપમાન વધારતા વાયુઓ પ્રવાહીમાં હંમેશા ઓછા દ્રાવ્ય કેમ બને છે?

$NaCl$ ના જલીય દ્રાવણમાં કયા પ્રકારના આકર્ષણ બળો હાજર હોય છે?

નીચેના પૈકી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo