સાચું વિધાન પસંદ કરો.

  • A
    ઊંચાઈ વધવાની સાથે ગુરુત્વપ્રવેગ વધે છે.
  • B
    ગુરુત્વપ્રવેગ પૃથ્વીના દળથી સ્વતંત્ર છે.
  • C
    ભૂસ્થિર ઉપગ્રહનો આવર્તકાળ $24 \ h$ કરતા ઓછો હોઈ શકે છે.
  • D
    પૃથ્વીને સમાન ઘનતા ધરાવતો ગોળો માનતા,ઊંડાઈ વધવાની સાથે ગુરુત્વપ્રવેગ ઘટે છે.

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા ધરાવતી પૃથ્વી તેની ધરી પર એવી રીતે ફરે છે કે જેથી $60^{\circ}$ અક્ષાંશ પર રહેલો માણસ વજનહીનતા અનુભવે છે. આ કિસ્સામાં દિવસનો સમયગાળો કેટલો હશે?

જો કોઈ ગ્રહની ઘનતા પૃથ્વી કરતાં બમણી હોય અને ત્રિજ્યા પૃથ્વી કરતાં $1.5$ ગણી હોય,તો તે ગ્રહની સપાટી પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ ........ હશે.

જે ઊંડાઈએ ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $\frac{g}{2n}$ થાય છે તે ઊંડાઈ શોધો ($R=$ પૃથ્વીની ત્રિજ્યા,$g=$ પૃથ્વીની સપાટી પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ,$n$ એ પૂર્ણાંક છે).

$T$ એ પૃથ્વીની સપાટી પર સાદા લોલકનો આવર્તકાળ છે. જ્યારે તેને પૃથ્વીની સપાટીથી $R$ (પૃથ્વીની ત્રિજ્યા જેટલી) ઊંચાઈ પર લઈ જવામાં આવે ત્યારે તેનો આવર્તકાળ $xT$ થાય છે. તો,$x$ નું મૂલ્ય કેટલું હશે?

પૃથ્વીની સપાટી પરના વજનના $\frac{1}{9}$ ગણું વજન પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈએ થાય? (પૃથ્વીની ત્રિજ્યા $R$ છે)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo