સાચું વાક્ય શોધો.

  • A

    સમુદ્રમાં ખૂબ ઉડે કે જ્યાં પ્રકાશ પહોંચી ન શકે ત્યાં રચાતાનિવસનતંત્રને deep sea hydro - thermal ecosystem કહે છે. તેને બાદ કરતાં પૃથ્વીનાં બાકીનાં બધા જ નિવસનતંત્રમાં ઊર્જાનો મુખ્ય સ્ત્રોત સુર્યપ્રકાશ છે. સૌરવર્ણપટનો $50\%$ થી વધુ ભાગ $PAR =$ પ્રકાશ સંશ્લેષીસક્રિય વિકિરણોનો છે.

  • B

    વનસ્પતિ $PAR$ નો $10 -20$ ટકા ભાગ જ ઉપયોગ કરે છેઅને આટલી ઊર્જાથી સમગ્ર જીવસૃષ્ટિ ટકે છે.

  • C

    બધા જીવંત સજીવો પોતાનાં ખોરાકનો આધાર ઉત્પાદકો પર રાખે છે.

  • D

    જલીય નિવસનતંત્રમાં પ્રાથમિક ઉત્પાદકો પ્રાણી પ્લવકો છે.

Similar Questions

નિવસનતંત્રમાં ઊર્જાપ્રવાહ સમજાવો.

આહાર શૃંખલામાં સૌથી વધુ વસતિ કોની હોય છે ?

  • [AIPMT 1996]

$PAR$ નું પૂર્ણ નામ જણાવો.

નીચે આપેલ સ્વોપજીવી અને વિષમપોષી સજીવોની યાદી આપેલ છે. આહારશૃંખલાના તમારા જ્ઞાનના આધારે સજીવો વચ્ચે જુદા જુદા જોડાણ ‘ખાવું અને ખવાઈ જવું'ના સિદ્ધાંત અનુસાર આ પ્રકારના આંતરિક જોડાણને શું કહેવાશે ? લીલ, હાઇડ્રીલા, તીતીઘોડો, ઉંદર, ખિસકોલી, કાગડો, મકાઈનો છોડ, હરણ, સસલું, ગરોળી, વરુ, સાપ, મોર, ફાયટોપ્લેન્કોટન ક્રસ્ટેશીયન્સ, વ્હેલ, વાઘ, સિંહ, ચકલી, બતક, ક્રેન, વંદો, કરોળિયો, ટોડ, માછલી, ચિતો, હાથી, બકરી, નિષ્ફીઆ, સ્પાયરોગાયરા.

$Grazing\, food \,chain$ (ચરીય-આહાર શૃંખલા) ને કેટલા પોષકસ્તરોમાં વિભાજીત કરી શકાય