સાચું વિધાન પસંદ કરો.

$(I)$ સક્રિય મહાબીજાણુંનું કોષકેન્દ્ર અર્ધીકરણની રીતે વિભાજન પામી બે કોષકેન્દ્રો બનાવે છે.

$(II)$ $8$ કોષકેન્દ્રોવાળી અવસ્થા બાદ માદા જન્યુ કોષદિવાલનું નિર્માણ થાય છે.

$(III)$ અંડપ્રસાધનમાં બે સહાયકકોષો અને એક અંડકોષ હોય છે.

$(IV)$ બીજાંડતલ તરફ છેડે $3$ પ્રતિધ્રુવકોષો ગોઠવાયેલાં હોય છે.

  • A

    માત્ર અને $II$

  • B

    માત્ર $II,III$ અને $IV$

  • C

    માત્રા અને $IV$

  • D

    $I, II, III, V$.

Similar Questions

આવૃત બીજધારીમાં જો એકકીય રંગસૂત્રની સંખ્યા $12 $ છે, તો અંડકાવરણ અને સહાયકકોષોમાં રંગસૂત્રોની સંખ્યા.....હશે.

મોટાભાગની આવૃત બીજધારીમાં ...... .

  • [NEET 2016]

બીજાશયના પોલાણમાં શું આવેલું હોય છે?

મહાબીજાણુ માતૃકોષની પ્લોઈડી $(Ploidy)$ શું હોય છે?

સ્ત્રીકેસરનો કયો ભાગ પરાગરજ માટેનું ગાદી સ્થાન છે?