સાચું વિધાન પસંદ કરો.
$(I)$ સક્રિય મહાબીજાણુંનું કોષકેન્દ્ર અર્ધીકરણની રીતે વિભાજન પામી બે કોષકેન્દ્રો બનાવે છે.
$(II)$ $8$ કોષકેન્દ્રોવાળી અવસ્થા બાદ માદા જન્યુ કોષદિવાલનું નિર્માણ થાય છે.
$(III)$ અંડપ્રસાધનમાં બે સહાયકકોષો અને એક અંડકોષ હોય છે.
$(IV)$ બીજાંડતલ તરફ છેડે $3$ પ્રતિધ્રુવકોષો ગોઠવાયેલાં હોય છે.
માત્ર અને $II$
માત્ર $II,III$ અને $IV$
માત્રા અને $IV$
$I, II, III, V$.
આવૃત બીજધારીમાં જો એકકીય રંગસૂત્રની સંખ્યા $12 $ છે, તો અંડકાવરણ અને સહાયકકોષોમાં રંગસૂત્રોની સંખ્યા.....હશે.
મોટાભાગની આવૃત બીજધારીમાં ...... .
બીજાશયના પોલાણમાં શું આવેલું હોય છે?
મહાબીજાણુ માતૃકોષની પ્લોઈડી $(Ploidy)$ શું હોય છે?
સ્ત્રીકેસરનો કયો ભાગ પરાગરજ માટેનું ગાદી સ્થાન છે?