રાસાયણિક સંતુલન પ્રકૃતિમાં ગતિશીલ છે કારણ કે

  • A
    સંતુલન ઝડપથી જળવાય છે
  • B
    સંતુલન સમયે પ્રક્રિયકો અને નીપજોની સાંદ્રતા સમાન થઈ જાય છે
  • C
    પ્રક્રિયકો અને નીપજોની સાંદ્રતા અચળ પરંતુ અલગ હોય છે
  • D
    પુરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયાઓ હંમેશા સમાન ઝડપે થાય છે

Explore More

Similar Questions

પ્રક્રિયક અને નીપજના પ્રમાણના આધારે સંતુલનના કેટલા પ્રકાર છે?

$2000 \ K$ તાપમાને $N_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2 NO_{(g)}$ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $4 \times 10^{-4}$ છે. ઉદ્દીપકની હાજરીમાં સંતુલન $10$ ગણી ઝડપથી પ્રાપ્ત થાય છે. તેથી,$2000 \ K$ તાપમાને ઉદ્દીપકની હાજરીમાં સંતુલન અચળાંક કેટલો હશે?

ઘન-પ્રવાહી સંતુલન ઉદાહરણ આપી સમજાવો.

સંતુલન અચળાંક $K_c$ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

જો કોઈ ચોક્કસ પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનું મૂલ્ય $1.6 \times 10^{12}$ હોય,તો સંતુલન સમયે સિસ્ટમમાં શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo