ઓરડાના તાપમાને $2 \ mol$ બાષ્પશીલ પ્રવાહી $A$ અને $3 \ mol$ બાષ્પશીલ પ્રવાહી $B$ ના મિશ્રણ ધરાવતા દ્રાવણનું બાષ્પદબાણ ગણો. $(P_{A}^{\circ} = 420 \ mm \ Hg, P_{B}^{\circ} = 610 \ mm \ Hg)$ ($mm \ Hg$ માં)

  • A
    $600$
  • B
    $570$
  • C
    $534$
  • D
    $480$

Explore More

Similar Questions

$9 \ g$ નિર્જળ ઓક્ઝેલિક એસિડ (આણ્વીય દળ $= 90$) ને $9.9 \ moles$ પાણીમાં ઓગાળવામાં આવ્યું છે. જો શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ $P_1^o$ હોય,તો દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું હશે ($P_1^o$ માં)?

સૂકી હવાને ક્રમશઃ $80 \ g$ પાણીમાં $5 \ g$ દ્રાવ્યના દ્રાવણમાંથી અને ત્યારબાદ શુદ્ધ પાણીમાંથી પસાર કરવામાં આવી. દ્રાવણના વજનમાં ઘટાડો $2.50 \ g$ અને શુદ્ધ દ્રાવકનો ઘટાડો $0.04 \ g$ હતો. દ્રાવ્યનું આણ્વીય દળ કેટલું છે?

બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક ધરાવતા દ્રાવણ માટે કુલ દબાણ અને મોલ અંશ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ તારવો અને આલેખ દોરીને સમજાવો.

$5 \ mol$ પાણીમાં નીચેના દરેક દ્રાવ્યના $1 \ mol$ લેવામાં આવે છે:
$(i) \ NaCl$
$(ii) \ K_2SO_4$
$(iii) \ Na_3PO_4$
$(iv) \ \text{glucose}$
વિદ્યુતવિભાજ્યનું $100 \%$ આયનીકરણ ધારીએ તો,બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો કયા ક્રમમાં હશે?

જ્યારે દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવામાં આવે છે ત્યારે દ્રાવકનું બાષ્પદબાણ $10 \ mm \ Hg$ જેટલું ઘટે છે. દ્રાવણમાં દ્રાવ્યનો મોલ અંશ $0.2$ છે. જો બાષ્પદબાણમાં ઘટાડો $20 \ mm \ Hg$ કરવો હોય,તો દ્રાવકનો મોલ અંશ કેટલો હોવો જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo