$5 \ mol$ પાણીમાં નીચેના દરેક દ્રાવ્યના $1 \ mol$ લેવામાં આવે છે:
$(i) \ NaCl$
$(ii) \ K_2SO_4$
$(iii) \ Na_3PO_4$
$(iv) \ \text{glucose}$
વિદ્યુતવિભાજ્યનું $100 \%$ આયનીકરણ ધારીએ તો,બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો કયા ક્રમમાં હશે?

  • A
    $iv < i < ii < iii$
  • B
    $iv < iii < ii < i$
  • C
    $iv < i < ii < iii$
  • D
    સમાન

Explore More

Similar Questions

આકૃતિમાં વિવિધ પ્રવાહીઓના બાષ્પદબાણનો તાપમાન સાથેનો ફેરફાર દર્શાવેલ છે.
$(i)$ આલેખની મદદથી પ્રવાહી $A$ અને $B$ ના ઉત્કલનબિંદુઓની ગણતરી કરો.
(ii) જો આપણે પ્રવાહી $C$ ને બંધ પાત્રમાં લઈએ અને તેને સતત ગરમ કરીએ,તો તે કયા તાપમાને ઉકળશે?
(iii) ઊંચાઈવાળા સ્થળોએ વાતાવરણનું દબાણ ઓછું હોય છે (ધારો કે $60 \ mm \ Hg$). પ્રવાહી $D$ કયા તાપમાને ઉકળશે?
(iv) પહાડી વિસ્તારોમાં ખોરાક રાંધવા માટે પ્રેશર કુકરનો ઉપયોગ થાય છે. બાષ્પદબાણના સંદર્ભમાં સમજાવો કે આવું શા માટે થાય છે.

Difficult
View Solution

$108 \, g$ પાણીમાં $18 \, g$ અબાષ્પશીલ સંયોજન ઓગળેલું છે. $100^{\circ} C$ તાપમાને,દ્રાવણનું બાષ્પદબાણ $750 \, mm \, Hg$ છે. જો સંયોજનનું સુયોજન કે વિયોજન થતું ન હોય,તો સંયોજનનું મોલર દળ $g \, mol^{-1}$ માં શોધો.

$12 \ g$ અબાષ્પશીલ દ્રાવ્યને $108 \ g$ પાણીમાં ઓગાળતા બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો $0.1$ મળે છે. તો દ્રાવ્યનું આણ્વીય દળ કેટલું હશે?

$1000 \ g$ પાણીમાં $71.5 \ g$ પદાર્થ ઓગાળવાથી બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો $0.00713$ છે. તો તે પદાર્થનું આણ્વીય દળ કેટલું હશે?

ચોક્કસ તાપમાને $100 \ g$ પાણીમાં $5 \ g$ અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણનું બાષ્પદબાણ $2985 \ N/m^2$ છે. શુદ્ધ પાણીનું બાષ્પદબાણ $3000 \ N/m^2$ છે. દ્રાવ્યનું આણ્વીય દળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo