કઈ વનસ્પતિમાં સ્વલન અને ગેઈટેનોગેમી બને અટકાવી શકાય છે.
પપૈયા
કાકડી
મકાઈ
એરંડા
જળકુંભી (આઈકોર્નિયા) અને કમળમાં પરાગનયન કયા વાહકો દ્વારા થાય છે?
આપેલી આકૃતિ માટેના સાચા વર્ણન ઓળખો :
કયા પ્રકારનાં પરાગનયનમાં પરાગરજ જનીનિક રીતે અલગ હોય છે ?
સૌથી ઓછુ પરાગનયન શેના દ્વારા થાય છે?
જલજ વનસ્પતિઓમાં પરાગનયન કેવી રીતે થાય છે ?