જયારે $F_1$ પેઢીની સંતતીને પ્રભાવી સમયુગ્મી પિતૃસાથે સંકરણ કરાવવામાં આવે તો તેને શું કહે છે?
Test Cross
Out Corss
કસોટી સંકરણ
એક પણ નહી.
$B$ અને $AB$ રુધિર જુથ ધરાવતાં પિતૃનાં બાળકમાં ક્યાં રુધિર જૂથ શક્ય છે ?
જનીન નકશા એ શું દર્શાવે છે?
પ્રબળતા એ છે કે, જેમાં.......
એક વનસ્પતિમાં ત્રણ પ્રભાવી જનીન $A$, $B$ અને $C$ નું જાંબલી રંગના પુષ્પ ઉત્પન્ન થવા માટે એક સાથે અભિવ્યક્તિ થવું આવશ્યક છે. જો ત્રણમાંથી કોઈપણ એક અથવા ત્રણેય જનીનો પ્રચ્છન્ન અવસ્થામાં આવે તો પુષ્પ રંગવિહિન બને છે.
રો મટિરિયલ $ \xrightarrow{A}\,\,X\,\xrightarrow{B}\,Y\,\xrightarrow{{\,\,C}} Z $ રંજક્દ્રવ્ય
જાંબલી રંગ ધરાવતી વનસ્પતિ કે જેનો જનીનપ્રકાર $AABBCC$ છે. તેનું સંકરણ $aabbcc$ જનીનપ્રકાર ધરાવતી રંગવિહિન વનસ્પતિ સાથે કરાવવામાં આવે છે. જેનાં પરિણામે $F_1$ સંકર જાંબલી સંતતિ ઉત્પન્ન કરે છે. $F_1$ ના સ્વફલન દ્વારા ઉત્પન્ન થતી $F_2$ સંતતિમાં જાંબલી રંગ ધરાવતી વનસ્પતિનું કુલ કેટલું પ્રમાણ હશે?
ફીનાલકીટોનયુરિઆ એ એક જન્મજાત ચયાપચયી ખામી છે જેની આનુવંશિકતા કઈ રીતે થાય છે?