નીચેના વિધાનોમાંથી કાર્બોદિતોનું જૈવિક મહત્વ ઓળખો:
$1$. કોષદીવાલની રચનામાં.
$2$. ખોરાક સંગ્રહક પદાર્થ તરીકે.
$3$. પ્રોટીન સંશ્લેષણમાં.
$4$. ઉત્સેચકો તરીકે.
$5$. $DNA$ ની રચનામાં.

  • A
    $3, 4, 5$
  • B
    $1, 2, 3$
  • C
    $1, 2, 5$
  • D
    $2, 3, 5$

Explore More

Similar Questions

સૌથી ગળ્યો કાર્બોહાઇડ્રેટ કયો છે?

વિધાન $P$ : મંદ ઍસિડ સાથે ઉકાળવાથી કે યોગ્ય ઉત્સેચકો સાથે પ્રક્રિયા કરાવવાથી ડાયસેકેરાઇડનું જલવિભાજન થઈ શકે છે.
વિધાન $Q$ : જલવિભાજનના પરિણામે તેમના બંધારણીય મોનોસેકેરાઇડ એકમો છૂટા પડે છે.

ગ્લુકોઝ અને શેરડીની ખાંડ (સુક્રોઝ) ને નીચેનામાંથી કોના દ્વારા અલગ પાડી શકાય છે?

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$ - લેક્ટોઝનું જળવિભાજન થતા તે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં રૂપાંતરિત થાય છે.
વિધાન $II$ - ગેલેક્ટોઝ પણ શ્વસનમાં ગ્લુકોઝ જેવી જ ભૂમિકા ભજવે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા સાચા વિકલ્પની પસંદગી કરો:

એમાયલોપેક્ટીન શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo