એમાયલોપેક્ટીન શું છે?

  • A
    $H_{2}O$ માં અદ્રાવ્ય છે અને તેમાં $\alpha-1,4$ અને $\alpha-1,6$ ગ્લાયકોસિડિક બંધ હોય છે
  • B
    $H_{2}O$ માં દ્રાવ્ય છે અને તેમાં $\alpha-1,4$ અને $\alpha-1,6$ ગ્લાયકોસિડિક બંધ હોય છે
  • C
    $H_{2}O$ માં દ્રાવ્ય છે અને તેમાં $\alpha-1,6$ ગ્લાયકોસિડિક બંધ હોય છે
  • D
    $H_{2}O$ માં દ્રાવ્ય છે અને તેમાં $\alpha-1,4$ ગ્લાયકોસિડિક બંધ હોય છે

Explore More

Similar Questions

નીચેના પૈકી કયા પ્રકારના કાર્બોદિતો સ્વાદે ગળ્યા નથી?

$PGAL$ એ નીચેનામાંથી કોનું ઉદાહરણ છે?

નીચે આપેલા પૈકી કયું ઉદાહરણ હેક્ઝોઝ શર્કરાના એકમો ધરાવતું નથી?

નીચેના વિધાનોમાંથી કાર્બોદિતોનું જૈવિક મહત્વ ઓળખો:
$1$. કોષદીવાલની રચનામાં.
$2$. ખોરાક સંગ્રહક પદાર્થ તરીકે.
$3$. પ્રોટીન સંશ્લેષણમાં.
$4$. ઉત્સેચકો તરીકે.
$5$. $DNA$ ની રચનામાં.

$S$ - વિધાન: ડાયસેકેરાઇડ સ્વાદે ગળ્યા હોય છે.
$R$ - કારણ: તેઓ કોષરસસ્તરમાંથી પસાર થઈ શકતા નથી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo