વિધાન $(A)$: પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથ પરના કોઈ બિંદુએ તેનો વેગ તે બિંદુએ રહેલા ઢાળ જેટલો હોય છે.
કારણ $(R)$: કોઈ બિંદુએ વેગ સદિશ હંમેશા તે બિંદુએ ગતિપથના સ્પર્શકની દિશામાં હોય છે.

  • A
    વિધાન $A$ અને $R$ બંને સાચા છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે
  • B
    વિધાન $A$ અને $R$ બંને સાચા છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી
  • C
    $A$ સાચું છે પરંતુ $R$ ખોટું છે
  • D
    $A$ ખોટું છે પરંતુ $R$ સાચું છે

Explore More

Similar Questions

એક દડાને એવી રીતે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે કે જેથી તેની સમક્ષિતિજ અવધિ (range) તેની મહત્તમ ઊંચાઈ કરતાં $n$ ગણી હોય. તો મહત્તમ ઊંચાઈએ સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો ગુણોત્તર શોધો.

Difficult
View Solution

એક દડાને $v_0$ ઝડપથી $\theta$ ના ઉત્સેધકોણ પર ફેંકવામાં આવે છે. તે જ બિંદુથી અને તે જ ક્ષણે,એક વ્યક્તિ દડાને પકડવા માટે $\frac{v_0}{2}$ ની અચળ ઝડપે દોડવાનું શરૂ કરે છે. શું વ્યક્તિ દડાને પકડી શકશે? જો હા,તો પ્રક્ષિપ્ત કોણ $\theta$ કેટલો હોવો જોઈએ?

Difficult
View Solution

એક દડો સીડીની ટોચ પરથી $u \; m/s$ ના સમક્ષિતિજ વેગ સાથે ગબડે છે. જો સીડીના પગથિયાં $h \; m$ ઊંચા અને $b \; m$ પહોળા હોય,તો દડો $n$ માં પગથિયાની ધાર પર અથડાશે,જો $n=$

Difficult
View Solution

એક કણ $(A)$ ને એક ઊંચાઈ પરથી મુક્ત કરવામાં આવે છે અને બીજો કણ $(B)$ ને તે જ ઊંચાઈ પરથી $5 \; m/s$ ની ઝડપે સમક્ષિતિજ દિશામાં ફેંકવામાં આવે છે. સાચું વિધાન કયું છે?

એક પદાર્થને $t = 0$ સમયે $10\,ms^{-1}$ ના વેગથી સમક્ષિતિજ સાથે $60^\circ$ ના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. $t = 1\,s$ સમયે તેના ગતિપથની વક્રતા ત્રિજ્યા $R$ છે. હવાનો અવરોધ અવગણતા અને ગુરુત્વાકર્ષણ પ્રવેગ $g = 10\,ms^{-2}$ લેતા,$R$ નું મૂલ્ય ........ $m$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo