વિધાન : કોઈ પણ સંયોજનમાં શૉટકી અને ફ્રેન્કલ બંને ક્ષતિઓ હોતી નથી.
કારણ : બંને ક્ષતિઓ ઘન પદાર્થની ઘનતા બદલે છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા હોય અને કારણ એ વિધાનની સાચી સમજૂતી હોય.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા હોય પણ કારણ એ વિધાનની સાચી સમજૂતી ન હોય.
  • C
    જો વિધાન સાચું હોય પણ કારણ ખોટું હોય.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા હોય.

Explore More

Similar Questions

ધાતુ વધારાની ક્ષતિઓ (Metal excess defects) સમજાવો.

શૉટ્કી ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિમાં સ્ફટિકની ઘનતામાં શું ફેરફાર થાય છે?

$Frenkel$ ક્ષતિ ધરાવતા સ્ફટિકો માટે અસત્ય વિધાન ઓળખો.

જો $AgCl$ માં $1 \times 10^{-4}$ મોલ ટકા $CdCl_2$ ઉમેરવામાં આવે,તો કેટાયન અવકાશની સંખ્યા ($mol^{-1}$ માં) કેટલી હશે?

બિન-આયનીય ઘન પદાર્થો દ્વારા દર્શાવવામાં આવતી તત્વયોગમિતિય (stoichiometric) ક્ષતિઓ સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo