વિધાન : પોટેશિયમ ફેરોસાયનાઈડ પ્રતિચુંબકીય છે,જ્યારે પોટેશિયમ ફેરીસાયનાઈડ અનુચુંબકીય છે.
કારણ : ફેરોસાયનાઈડ આયનમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન ફેરીસાયનાઈડ આયન કરતા વધારે હોય છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    જો વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

$Mn, Cr, Co$ અને $Fe$ માંથી એક સંક્રાંતિ ધાતુ $(M)$ નો પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ $(M^{3+} / M^{2+})$ સૌથી વધુ છે. તે $[M(CN)_6]^{4-}$ પ્રકારનું ધાતુ સંકીર્ણ બનાવે છે. સંકીર્ણની $e_g$ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા $.........$ છે.

$[Co(NH_3)_6]Cl_3$ ની ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી $(CFSE)$ કેટલી છે?

$Co$ $(Z = 27)$ ના અષ્ટફલકીય સંકીર્ણ માટે,નીચેનામાંથી કોનું $\Delta_0$ મૂલ્ય સૌથી વધુ હશે?

Difficult
View Solution

કયા સંકીર્ણમાં શોષાયેલા પ્રકાશની તરંગલંબાઇ સૌથી ઓછી હોય છે?

અષ્ટફલકીય સંકીર્ણમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન દરમિયાન $d^4$ આયન માટે $t_{2g}^4 e_g^0$ ઇલેક્ટ્રોન રચના કેવી રીતે શક્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo