વિધાન : પ્રકાશસંશ્લેષણ બે કારણોસર મહત્વનું છે.
કારણ : પ્રકાશસંશ્લેષણ પૃથ્વી પર ખોરાકનો પ્રાથમિક સ્ત્રોત છે અને લીલી વનસ્પતિઓમાંથી ઓક્સિજન મુક્ત કરવા માટે જવાબદાર છે.

  • A
    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
  • D
    વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

એક અંદાજ મુજબ,વાર્ષિક ધોરણે પ્રકાશસંશ્લેષણ દ્વારા જીવાવરણમાં કેટલા $kg$ કાર્બનનું સ્થાપન થાય છે?

નીચેનામાંથી કયા પ્રકાશસંશ્લેષી બેક્ટેરિયા $PS-I$ અને $PS-II$ બંને ધરાવે છે?

ખોટું વિધાન પસંદ કરો.

સાચી જોડ પસંદ કરો.
Column-$I$Column-$II$
$a.$ $OEC$$(i)$ પ્રાથમિક ઇલેક્ટ્રોન ગ્રાહી
$b.$ $NADP$ રિડક્ટેઝ$(ii)$ $H_2O$ નું પ્રકાશવિઘટન
$c.$ સક્સિનિલ $CoA$$(iii)$ થાઇલેકોઇડ પટલની બહારની સપાટી
$d.$ ફીઓફાઇટિન$(iv)$ ક્લોરોફિલ સંશ્લેષણ

એક પ્રતિનિધિ પ્રજાતિમાં વાયુરંધ્ર (stoma) ની પહોળાઈ $4 \ \mu m$ અને લંબાઈ $26 \ \mu m$ છે,જે નીચેનામાંથી કયા છોડમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo