વાતાવરણમાં પોષક તત્વોનાં પ્રમાણની જાળવણી કયાં પરીબળોથી નિયંત્રીત છે?
જાતીય અનુક્રમણ જો જલજ વિસ્તારમાં તૈયાર થયું તો અંતિમ ચરમ અવસ્થા ..... હશે.
$PAR$ (પ્રકાશસંશ્લેષણ માટે સક્રિય વિકિરણ) ના કેટલા ટકાનું વનસ્પતિ દ્વારા શોષણ થાય છે?
સજીવોનાં શુષ્ક વજનમાં...$A$...$\%$ કાર્બન છે અને સમગ્ર પૃથ્વી પરનાં કુલ કાર્બનમાં...$B$...$\%$ કાર્બન દરિયામાં ઓગળેલો છે તથા વાતાવરણમાં કુલ કાર્બનનાં માત્ર..$C$.. $\%$ કાર્બન છે.
$A-B-C$
નીચેનામાંથી કયું વાયુ સ્વરૂપે નિવસનતંત્રમાં જૈવરાસાયણિક ચક્ર નથી ?