વિધાન : $AC$ સર્કિટમાં શુદ્ધ કેપેસિટર સાથે કોઈ પાવર વ્યય થતો નથી.
કારણ : આ સર્કિટમાં કોઈ પ્રવાહ વહેતો નથી.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા હોય અને કારણ એ વિધાનની સાચી સમજૂતી હોય.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા હોય પણ કારણ એ વિધાનની સાચી સમજૂતી ન હોય.
  • C
    જો વિધાન સાચું હોય પણ કારણ ખોટું હોય.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા હોય.

Explore More

Similar Questions

$50 \, Hz$ આવૃત્તિ પર $\frac{1}{\pi } \, H$ ના ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ .....$\Omega$ છે.

આપેલ આલેખ મુજબ,વક્ર $A$ અને વક્ર $B$ માટે સાચું નિરૂપણ પસંદ કરો. જ્યાં $X_{C} = A.C.$ સ્ત્રોત સાથે જોડાયેલ શુદ્ધ કેપેસિટિવ સર્કિટનો રિએક્ટન્સ,$X_{L} = A.C.$ સ્ત્રોત સાથે જોડાયેલ શુદ્ધ ઇન્ડક્ટિવ સર્કિટનો રિએક્ટન્સ,$R = A.C.$ સ્ત્રોત સાથે જોડાયેલ શુદ્ધ અવરોધક સર્કિટનો અવરોધ,અને $Z = LCR$ શ્રેણી સર્કિટનો ઈમ્પીડન્સ છે.

માત્ર ઇન્ડક્ટર ધરાવતા $AC$ સર્કિટમાં પાવરની ચર્ચા કરો.

નીચે આપેલા આલેખ બે રિએક્ટિવ ઈમ્પીડન્સ $X_1$ અને $X_2$ ની આવૃત્તિ પરની નિર્ભરતા દર્શાવે છે,જ્યારે તેમને અલગ-અલગ રીતે અલ્ટરનેટિંગ e.m.f. સાથે જોડવામાં આવે છે. તો આપણે કહી શકીએ કે

માત્ર કેપેસિટર ધરાવતા $AC$ પરિપથમાં વોલ્ટેજ $V$ અને પ્રવાહ $I$ વચ્ચેનો કળા તફાવત કેટલો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo