માત્ર કેપેસિટર ધરાવતા $AC$ પરિપથમાં વોલ્ટેજ $V$ અને પ્રવાહ $I$ વચ્ચેનો કળા તફાવત કેટલો હોય છે?

  • A
    $0$
  • B
    $\pi/2$
  • C
    $\pi$
  • D
    $\pi/4$

Explore More

Similar Questions

$15.0 \; \mu F$ નો કેપેસિટર $220 \; V, 50 \; Hz$ ના સ્ત્રોત સાથે જોડાયેલ છે. પરિપથમાં કેપેસિટીવ રિએક્ટન્સ અને પ્રવાહ ($rms$ અને પીક) શોધો. જો આવૃત્તિ બમણી કરવામાં આવે,તો કેપેસિટીવ રિએક્ટન્સ અને પ્રવાહ પર શું અસર થશે?

એક અલ્ટરનેટિંગ વોલ્ટેજ સ્ત્રોત $V = 260 \sin(628t)$ ને $5\,mH$ ના શુદ્ધ ઇન્ડક્ટર સાથે જોડવામાં આવે છે. સર્કિટમાં ઇન્ડક્ટિવ રિએક્ટન્સ $......... \Omega$ છે.

એક $AC$ સપ્લાય $30 \ V$ $rms$ આપે છે જે $10 \ \Omega$ ના અવરોધમાંથી પસાર થાય છે. તેમાં વ્યય થતો પાવર ...... $W$ છે.

ac સર્કિટમાં ઇન્ડક્ટર $(X_L)$ દ્વારા આપવામાં આવતો અવરોધ છે

ચોક કોઈલનો ઉપયોગ અવરોધ તરીકે ક્યાં થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo