વિધાન : વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિઊર્જા એ અલગ-અલગ ભૌતિક રાશિઓ છે.
કારણ : ધન પરીક્ષણ વિદ્યુતભાર અને બિંદુવત વિદ્યુતભારની તંત્ર માટે વિદ્યુત સ્થિતિઊર્જા $=$ વિદ્યુત સ્થિતિમાન થાય છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા હોય અને કારણ એ વિધાનની સાચી સમજૂતી હોય.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા હોય,પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી ન હોય.
  • C
    જો વિધાન સાચું હોય પરંતુ કારણ ખોટું હોય.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા હોય.

Explore More

Similar Questions

એક સમાન વિદ્યુતક્ષેત્રમાં,ઉગમબિંદુ પર સ્થિતિમાન $10 \ V$ છે,અને $(1, 0, 0), (0, 1, 0)$ અને $(0, 0, 1)$ બિંદુઓ પર સ્થિતિમાન $8 \ V$ છે. બિંદુ $(1, 1, 1)$ પર સ્થિતિમાન કેટલું હશે....$V$

$X$-અક્ષ પર,ત્રણ વિદ્યુતભારો $\frac{q}{2}, -q$ અને $\frac{q}{2}$ ને અનુક્રમે $x=0, x=a$ અને $x=2a$ પર મૂકવામાં આવ્યા છે. $x=a+r$ પર પરિણામી વિદ્યુત સ્થિતિમાન (જો $a << r$ હોય તો) કેટલું હશે? ($\varepsilon_0$ એ શૂન્યાવકાશની પરમિટિવિટી છે)

$1.6 \times 10^{-7} \text{ C}$ જેટલો વિદ્યુતભાર $R$ ત્રિજ્યા ધરાવતા ગોલીય વાહકની સપાટી પર સમાન રીતે વિતરિત થયેલ છે. ગોલીય વાહકની અંદરના વિદ્યુતસ્થિતિમાન અને તેની સપાટી પરના વિદ્યુતક્ષેત્રનો ગુણોત્તર . . . . . . છે.

એક બિંદુવત વિદ્યુતભાર $q$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $r$ અંતરે રહેલા છ સમાન વિદ્યુતભારો $q$ દ્વારા સમપ્રમાણ રીતે ઘેરાયેલ છે. જ્યારે કેન્દ્રમાં રહેલા બિંદુવત વિદ્યુતભાર $q$ ને અનંત અંતરે લઈ જવામાં આવે,ત્યારે સ્થિત-વિદ્યુત અપાકર્ષણ બળો દ્વારા કેટલું કાર્ય કરવામાં આવશે?

ત્રણ વિદ્યુતભારોના તંત્રની સ્થિત વિદ્યુત સ્થિતિઊર્જાનું સૂત્ર તારવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo