વિધાન : ડાયાબિટીસ ઇન્સિપિડસમાં વધુ પડતો પેશાબ અને પાણીની વધુ તરસ લાગે છે.
કારણ : એન્ટી-ડાયયુરેટિક હોર્મોન $(ADH)$ પિટ્યુટરી ગ્રંથિના પશ્ચ ખંડ દ્વારા સ્ત્રવિત થાય છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    જો વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

એક્રોમિગેલી ............. ના વધુ પ્રમાણથી જોવા મળે છે.

સેલા ટરસીકા (Sella turcica) એટલે શું?

$GnRH$ એ પ્રજનન માટે જરૂરી હાયપોથેલેમિક અંતઃસ્ત્રાવ છે. તે .... પર કાર્ય કરે છે.

મનુષ્યમાં પિટ્યુટરી ગ્રંથિના કયા ભાગમાંથી $MSH$ નો સ્ત્રાવ થાય છે?

ડાયાબિટીસ ઇન્સિપિડસ કોના નિયંત્રણ હેઠળ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo