વિધાન : અંતઃકોષરસજાળ (Endoplasmic reticulum) અને રસધાની (vacuoles) બંને અંતઃપટલમય તંત્રનો ભાગ છે.
કારણ : અંતઃકોષરસજાળ અને રસધાની બંનેના કાર્યો સંકલિત નથી.

  • A
    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
  • D
    વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

કૉલમ-$I$ અને કૉલમ-$II$ ને જોડો અને સાચો જવાબ પસંદ કરો.
કૉલમ-$I$કૉલમ-$II$
$A$. કોષદીવાલ વગરના બેક્ટેરિયા$I$. લાયસોઝોમ
$B$. નાનું વર્તુળાકાર $DNA$$II$. માયકોપ્લાઝ્મા કોષો
$C$. હરિતકણમાં રહેલી ચપટી કોથળીઓ$III$. થાઈલેકોઈડ
$D$. એવી પુટિકા જેમાં જલવિભાજક ઉત્સેચકો સંગ્રહિત હોય છે$IV$. પ્લાઝમિડ

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

નીચેનામાંથી ખોટું વિધાન પસંદ કરો.

નીચેનામાંથી કેટલી રચનાઓ પટલમય છે?
અંત:કોષરસજાળ,ગોલ્ગીકાય,રિબોઝોમ્સ,લાયસોઝોમ્સ,કણાભસૂત્ર,સૂક્ષ્મકાય,તારાકેન્દ્ર,કોષકેન્દ્રિકા,રસધાની

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo