વિધાન : $NH_4Cl$ (વધારે) ની હાજરીમાં $BaCl_2$ ના જલીય દ્રાવણમાં $NH_4OH$ ઉમેરવાથી $Ba(OH)_2$ ના અવક્ષેપ મળે છે.
કારણ : $Ba(OH)_2$ પાણીમાં અદ્રાવ્ય છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા હોય અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા હોય પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    જો વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
  • D
    જો વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

Explore More

Similar Questions

કોમન આયન ઇફેક્ટ (સમાન આયન અસર) વિશે લખો.

Difficult
View Solution

વિધાન $(A) :-$ જ્યારે શુદ્ધ પાણીમાં થોડા પ્રમાણમાં પ્રબળ એસિડ અથવા પ્રબળ બેઝ ઉમેરવામાં આવે છે,ત્યારે તેના $pH$ માં ફેરફાર થાય છે.
કારણ $(R) :-$ એસિડ અથવા બેઝ ઉમેરવાથી પાણીના આયનીકરણની માત્રામાં વધારો થાય છે.

જ્યારે $1.88 \ g$ $AgBr_{(s)}$ ને $10^{-3} \ M$ $KBr$ ના જલીય દ્રાવણમાં ઉમેરવામાં આવે છે,ત્યારે $Ag^{+}$ ની સાંદ્રતા $5 \times 10^{-10} \ M$ હોય છે. જો તેટલી જ માત્રામાં $AgBr_{(s)}$ ને $10^{-2} \ M$ $AgNO_3$ ના જલીય દ્રાવણમાં ઉમેરવામાં આવે,તો $Br^{-}$ ની સાંદ્રતા કેટલી હશે?

$NaI$ ના દ્રાવણમાં $AgI$ ની દ્રાવ્યતા શુદ્ધ પાણી કરતા ઓછી હોય છે કારણ કે

નીચેનામાંથી શેમાં $NH_4OH$ નું વિયોજન ન્યૂનતમ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo