જ્યારે $1.88 \ g$ $AgBr_{(s)}$ ને $10^{-3} \ M$ $KBr$ ના જલીય દ્રાવણમાં ઉમેરવામાં આવે છે,ત્યારે $Ag^{+}$ ની સાંદ્રતા $5 \times 10^{-10} \ M$ હોય છે. જો તેટલી જ માત્રામાં $AgBr_{(s)}$ ને $10^{-2} \ M$ $AgNO_3$ ના જલીય દ્રાવણમાં ઉમેરવામાં આવે,તો $Br^{-}$ ની સાંદ્રતા કેટલી હશે?

  • A
    $9.4 \times 10^{-9} \ M$
  • B
    $5 \times 10^{-10} \ M$
  • C
    $1 \times 10^{-11} \ M$
  • D
    $5 \times 10^{-11} \ M$

Explore More

Similar Questions

વિધાન : ગુણાત્મક પૃથ્થકરણના ત્રીજા સમૂહમાં,$NH_4OH$ માધ્યમમાં $NH_4Cl$ ઉમેરવામાં આવે છે.
કારણ : આ સમૂહના આયનોને તેમના સંબંધિત ક્લોરાઇડમાં રૂપાંતરિત કરવા માટે છે.

$0.01 \ mol$ નિર્બળ એસિડ $HA$ $(K_{a} = 2.0 \times 10^{-6})$ ને $1.0 \ L$ $0.1 \ M$ $HCl$ ના દ્રાવણમાં ઓગાળવામાં આવે છે. $HA$ ના વિયોજનનો અંશ ............. $\times 10^{-5}$ છે (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો). [$HA$ ઉમેરતા કદમાં થતો ફેરફાર અવગણો. ધારો કે વિયોજનનો અંશ $<< 1$ છે].

જ્યારે ગુણાત્મક પૃથ્થકરણ માટે $HCl$ ધરાવતા દ્રાવણમાંથી $H_2S$ પસાર કરવામાં આવે છે,ત્યારે તે સમૂહ $IV$ ના કેટાયન્સનું અવક્ષેપન કરતું નથી. આનું કારણ શું છે?

$0.1 \, M \, Na_2CO_3$ માં $Ag_2CO_3$ ની દ્રાવ્યતા કેટલી થાય? સમાન તાપમાને $Ag_2CO_3$ નો દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ $4 \times 10^{-13}$ છે.

ક્ષારોની દ્રાવ્યતા પર સામાન્ય આયન અસર સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo