વિધાન $(A) :-$ જ્યારે શુદ્ધ પાણીમાં થોડા પ્રમાણમાં પ્રબળ એસિડ અથવા પ્રબળ બેઝ ઉમેરવામાં આવે છે,ત્યારે તેના $pH$ માં ફેરફાર થાય છે.
કારણ $(R) :-$ એસિડ અથવા બેઝ ઉમેરવાથી પાણીના આયનીકરણની માત્રામાં વધારો થાય છે.

  • A
    વિધાન $(A)$ અને કારણ $(R)$ બંને સાચા છે પરંતુ $(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી નથી.
  • B
    $(A)$ સાચું છે પરંતુ $(R)$ ખોટું છે.
  • C
    $(A)$ ખોટું છે પરંતુ $(R)$ સાચું છે.
  • D
    વિધાન $(A)$ અને કારણ $(R)$ બંને સાચા છે અને $(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી છે.

Explore More

Similar Questions

$NaCl$ ના સંતૃપ્ત દ્રાવણમાં $HCl$ વાયુ પસાર કરતા,$NaCl$ ની દ્રાવ્યતા

ક્ષારોની દ્રાવ્યતા પર સામાન્ય આયન અસર સમજાવો.

જ્યારે એમોનિયમ ક્લોરાઇડને એમોનિયાના દ્રાવણમાં ઉમેરવામાં આવે છે,ત્યારે પરિણામી દ્રાવણનો $pH$ શું થશે?

જો $S_1, S_2, S_3$ અને $S_4$ એ ચોક્કસ તાપમાને પાણીમાં,$0.01 \ M \ CaCl_2$ માં,$0.01 \ M \ NaCl$ માં અને $0.05 \ M \ AgNO_3$ માં $AgCl$ ની દ્રાવ્યતા હોય,તો દ્રાવ્યતાનો સાચો ક્રમ કયો છે?

Difficult
View Solution

સામાન્ય આયનની હાજરીમાં ક્ષારની દ્રાવ્યતા સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo