સોયાબીનના પાકના ઉત્પાદનમાં વધારો કરવા ……. સજીવ જૈવિક ખાતર તરીકે વપરાય છે.
એઝેટોબૅક્ટર
એઝોસ્પાઈરીલમ
રાઇઝોબિયમ
નોસ્ટોક
નીચે આપેલ રચનામાં ક્યાં બેકટેરિયા હાજર હોય છે ?
શા માટે નીલહરિત લીલ એ જૈવિક ખાતર તરીકે પ્રચલિત નથી ?
નાઇટ્રોજન સ્થાપક સૂક્ષ્મ જીવો જે ડાંગરના ખેતરમાં અઝોલા સાથે સંકળાયેલ છે.
જૈવિક ખાતરો
નીચેના પૈકી જૈવિક ખાતર કયું છે?