એક વસ્તુ સમતલ અરીસાની સામે $0.5 \ m$ ના અંતરે છે. વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર ..... $m$ છે.

  • A
    $0.5$
  • B
    $1$
  • C
    $0.25$
  • D
    $1.5$

Explore More

Similar Questions

એક સમતલ અરીસો સમક્ષિતિજ સાથે $30^\circ$ નો ખૂણો બનાવે છે. અરીસા પર એક શિરોલંબ કિરણ આપાત થાય છે. અરીસા અને પરાવર્તિત કિરણ વચ્ચેનો ખૂણો કેટલા અંશ $(^\circ)$ હશે?

એક અરીસો સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણે નમેલો છે. જો પ્રકાશનું કિરણ અરીસા સાથે $\theta$ ખૂણે આપાત થતું હોય,તો પરાવર્તિત કિરણ સમક્ષિતિજ સાથે નીચેનામાંથી કયો ખૂણો બનાવશે?

બે સમતલ અરીસા $60^\circ$ ના ખૂણે રાખેલા છે. એક સમક્ષિતિજ પ્રકાશનું કિરણ પ્રથમ અરીસા અને ત્યારબાદ બીજા અરીસા દ્વારા પરાવર્તન પામે છે. તો કુલ વિચલન ........... $^\circ$ થશે.

પ્રકાશનો એક બિંદુવત સ્ત્રોત $S$,$d$ પહોળાઈ ધરાવતા સમતલ અરીસાની સામે $L$ અંતરે મૂકવામાં આવ્યો છે,જે દીવાલ પર ઊભી રીતે લટકાવેલ છે. એક માણસ અરીસાની સામે અરીસાને સમાંતર રેખા પર $2L$ અંતરે ચાલે છે,જે નીચે દર્શાવેલ છે. જે અંતર સુધી માણસ અરીસામાં પ્રકાશના સ્ત્રોતનું પ્રતિબિંબ જોઈ શકે છે તે:

જો એક નિરીક્ષક સમતલ અરીસાથી $6\;m/s$ ના વેગથી દૂર જઈ રહ્યો હોય,તો નિરીક્ષકની સાપેક્ષમાં પ્રતિબિંબનો વેગ ........$m/s$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo