એક આદર્શ વાયુને $P-V$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ પથ $A, B, C$ અને $D$ દ્વારા અવસ્થા-$1$ થી અવસ્થા-$2$ સુધી લઈ જવામાં આવે છે. ધારો કે $Q, W$ અને $\Delta U$ અનુક્રમે પૂરી પાડવામાં આવેલ ઉષ્મા,થયેલ કાર્ય અને આંતરિક ઉર્જામાં થતો ફેરફાર દર્શાવે છે. તો:

  • A
    $Q_A - W_A = Q_D - W_D$
  • B
    $Q_B - W_B > Q_C - W_C$
  • C
    $W_A < W_B < W_C < W_D$
  • D
    $Q_A < Q_B < Q_C < Q_D$

Explore More

Similar Questions

એક મોલ આદર્શ દ્વિપરમાણ્વીય વાયુ આકૃતિમાં દર્શાવ્યા મુજબ $A$ થી $B$ માર્ગ પર સંક્રમણ કરે છે. આ સંક્રમણ દરમિયાન વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ...... $kJ$ છે.

આપેલ આકૃતિમાં,$1$ સમદાબી (isobaric),$2$ સમતાપી (isothermal) અને $3$ આદર્શ વાયુની સમોષ્મી (adiabatic) પ્રક્રિયાઓ દર્શાવે છે. જો $\Delta U_{1}, \Delta U_{2}, \Delta U_{3}$ એ આ પ્રક્રિયાઓમાં આંતરિક ઉર્જામાં થતા ફેરફારો હોય,તો:

એક આદર્શ વાયુના નિશ્ચિત દળ માટે ચક્રીય પ્રક્રિયાનો $p-V$ આલેખ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. $AB$ સમતાપી પ્રક્રિયા, $BC$ સમદાબી પ્રક્રિયા અને $CA$ સમોષ્મી પ્રક્રિયા દર્શાવે છે. નીચેનામાંથી કયો આલેખ આ ચક્રીય પ્રક્રિયાનો $p-T$ આલેખ દર્શાવે છે?

બંધ પાત્રમાં રહેલો વાયુ આકૃતિમાં દર્શાવ્યા મુજબ $ABCA$ ચક્ર પૂર્ણ કરે છે. $10$ ચક્ર પૂર્ણ કર્યા પછી વાયુ દ્વારા શોષાયેલી કુલ ઉષ્મા કેટલી હશે?

એક આદર્શ તંત્રને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચાર માર્ગો દ્વારા અવસ્થા $A$ થી $B$ સુધી લાવી શકાય છે. તંત્રને આપેલી ઉર્જા કયા માર્ગમાં ન્યૂનતમ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo