એક મોલ આદર્શ દ્વિપરમાણ્વીય વાયુ આકૃતિમાં દર્શાવ્યા મુજબ $A$ થી $B$ માર્ગ પર સંક્રમણ કરે છે. આ સંક્રમણ દરમિયાન વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ...... $kJ$ છે.

  • A
    $10$
  • B
    $-10$
  • C
    $5$
  • D
    $-5$

Explore More

Similar Questions

$P-V$ આલેખમાં દર્શાવેલ ચક્રીય પ્રક્રિયામાં,થયેલ કાર્યનું મૂલ્ય કેટલું છે?

Difficult
View Solution

$PV$ આલેખ એક મોનોએટોમિક આદર્શ વાયુ પર કરવામાં આવતી ચાર અલગ-અલગ શક્ય પ્રતિવર્તી પ્રક્રિયાઓ દર્શાવે છે. પ્રક્રિયા $A$ સમદાબી (અચળ દબાણ) છે. પ્રક્રિયા $B$ સમતાપી (અચળ તાપમાન) છે. પ્રક્રિયા $C$ સમોષ્મી છે. પ્રક્રિયા $D$ સમકદ (અચળ કદ) છે. કઈ પ્રક્રિયા(ઓ) માટે વાયુનું તાપમાન ઘટે છે?

આલેખ $P-V$ ડાયાગ્રામ દર્શાવે છે જ્યાં $A-B$ એ એડિબેટિક વક્ર છે. પ્રક્રિયાઓ $AC$ અને $BC$ વિશે સાચું વિધાન પસંદ કરો.

એક આદર્શ વાયુને બિંદુ $A$ થી બિંદુ $B$ સુધી લઈ જવામાં આવે છે,જે $P-V$ આલેખમાં દર્શાવેલ છે. આ પ્રક્રિયામાં થયેલ કાર્ય કેટલું છે?

એક ઉષ્મીય તંત્ર $PQRSP$ ચક્રીય પ્રક્રિયા કરે છે. તંત્ર દ્વારા થતું કુલ કાર્ય..... $J$ છે।

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo