એક આદર્શ વાયુને $27^{\circ} C$ તાપમાને એક ટાંકીમાં રાખવામાં આવે છે. શરૂઆતમાં દબાણ $600 \ kPa$ છે. ત્યારબાદ ટાંકીમાંથી એક-ચતુર્થાંશ વાયુ બહાર કાઢવામાં આવે છે અને તાપીય સંતુલન સ્થાપિત થાય છે. જો તાપમાન $327^{\circ} C$ હોય,તો દબાણ કેટલું હશે ($kPa$ માં)?

  • A
    $900$
  • B
    $1000$
  • C
    $1050$
  • D
    $1250$

Explore More

Similar Questions

બે બિન-પ્રતિક્રિયાશીલ એકપરમાણ્વીય આદર્શ વાયુઓના પરમાણ્વીય દળનો ગુણોત્તર $3:4$ છે. જ્યારે તેમને અચળ તાપમાને રાખેલા પાત્રમાં ભરવામાં આવે ત્યારે તેમના આંશિક દબાણનો ગુણોત્તર $2:3$ છે. તેમની ઘનતાનો ગુણોત્તર કેટલો હશે?

દ્વિપરમાણ્વિક વાયુ માટે,અચળ દબાણ અને અચળ કદ પર તાપમાનમાં એકમ ફેરફાર માટે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર અનુક્રમે $U_1$ અને $U_2$ છે. $U_1 : U_2$ નો ગુણોત્તર કેટલો થાય?

$0.056 \, kg$ નાઈટ્રોજનને $127 \, ^{\circ}C$ તાપમાને એક પાત્રમાં રાખવામાં આવ્યો છે. તેના અણુઓની ઝડપ બમણી કરવા માટે જરૂરી ઉષ્માનું પ્રમાણ $k \, cal$ છે. ($R = 2 \, cal \, mole^{-1} K^{-1}$ લો)

એક ખૂબ જ ઊંચા ઊભી નળાકારમાં $T$ તાપમાને સમતાપી સ્થિતિમાં $M$ મોલર દળ ધરાવતો વાયુ ભરેલો છે. પાત્રના તળિયે વાયુની ઘનતા અને દબાણ અનુક્રમે $\rho_0$ અને $p_0$ છે. જો પાત્રમાં ગુરુત્વાકર્ષણ અચળ માનવામાં આવે,તો સાચું વિધાન/વિધાનો પસંદ કરો.

જ્યારે એક આદર્શ વાયુનું તાપમાન $600 \ K$ જેટલું વધારવામાં આવે છે,ત્યારે વાયુમાં ધ્વનિનો વેગ તેના પ્રારંભિક વેગ કરતા $\sqrt{3}$ ગણો થાય છે. વાયુનું પ્રારંભિક તાપમાન .... $^oC$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo