$0.1 \text{ m}$ કેન્દ્રલંબાઈ ધરાવતા કાચના બહિર્ગોળ લેન્સને મુખ્ય અક્ષને લંબ સમતલ દ્વારા બે સમાન ભાગોમાં કાપવામાં આવે છે. બનતા નવા લેન્સની કેન્દ્રલંબાઈનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $1:1$
  • B
    $1:2$
  • C
    $2:1$
  • D
    $2:1/2$

Explore More

Similar Questions

$10 \,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સની ડાબી બાજુએ $20 \,cm$ અંતરે એક બિંદુવત ઉદગમ મૂકવામાં આવ્યું છે.
$(a)$ પ્રતિબિંબ ક્યાં રચાય છે?
$(b)$ લેન્સની જમણી બાજુએ $5 \,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો અંતર્ગોળ અરીસો ક્યાં મૂકવો જોઈએ,જેથી અંતિમ પ્રતિબિંબ ઉદગમ પર જ સંપાત થાય?
$(c)$ જો અંતર્ગોળ અરીસાને તે જ સ્થાને સમતલ અરીસા દ્વારા બદલવામાં આવે,તો અંતિમ પ્રતિબિંબ ક્યાં રચાશે?

એક સમતલ-બહિર્ગોળ લેન્સની બહિર્ગોળ સપાટીની વક્રતા ત્રિજ્યા $12 \ cm$ છે અને તેનો વક્રીભવન આંક $1.5$ છે. જ્યારે સમતલ સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે ત્યારે આ લેન્સની કેન્દ્રલંબાઈ $cm$ માં શોધો.

એક સંમિત દ્વિ-બહિર્ગોળ લેન્સને મુખ્ય અક્ષને લંબ સમતલ દ્વારા બે સમાન ભાગોમાં કાપવામાં આવે છે. જો મૂળ લેન્સનો પાવર $4 \ D$ હોય,તો કાપેલા લેન્સનો પાવર કેટલો હશે ($D$ માં)?

$25 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા એક પાતળા બહિર્ગોળ લેન્સને મુખ્ય અક્ષથી $0.5 \, cm$ ઉપરથી બે ટુકડામાં કાપવામાં આવે છે. ઉપરનો ભાગ $(0,0)$ પર મૂકવામાં આવે છે અને એક વસ્તુ $(-50 \, cm, 0)$ પર મૂકવામાં આવે છે. પ્રતિબિંબના યામ શોધો.

$20 \,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સથી $30 \,cm$ અંતરે એક પ્રકાશિત વસ્તુ મૂકવામાં આવી છે. લેન્સની બીજી બાજુએ,$10 \,cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતો બહિર્ગોળ અરીસો લેન્સથી કેટલા અંતરે મૂકવો જોઈએ જેથી વસ્તુનું પ્રતિબિંબ તેની સાથે સંપાત થાય ($,cm$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo