$20 \,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સથી $30 \,cm$ અંતરે એક પ્રકાશિત વસ્તુ મૂકવામાં આવી છે. લેન્સની બીજી બાજુએ,$10 \,cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતો બહિર્ગોળ અરીસો લેન્સથી કેટલા અંતરે મૂકવો જોઈએ જેથી વસ્તુનું પ્રતિબિંબ તેની સાથે સંપાત થાય ($,cm$ માં)?

  • A
    $12$
  • B
    $30$
  • C
    $50$
  • D
    $60$

Explore More

Similar Questions

$20\,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સથી $30\,cm$ અંતરે એક વસ્તુ મૂકવામાં આવે છે. લેન્સની બીજી બાજુએ કેટલા અંતરે ($cm$ માં) $10\,cm$ વક્રતાત્રિજ્યા ધરાવતો બહિર્ગોળ અરીસો મૂકવો જોઈએ જેથી લેન્સ અને અરીસા દ્વારા મળતા પ્રતિબિંબો સંપાત થાય?

Difficult
View Solution

વસ્તુનું અંતિમ પ્રતિબિંબ વસ્તુ પર જ રચાય છે. જો લેન્સની કેન્દ્રલંબાઈ $30 \ cm$ હોય,તો અરીસાની વક્રતા ત્રિજ્યા .... $cm$ છે.

Difficult
View Solution

$10 \,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા સમતલ-બહિર્ગોળ લેન્સની સપાટ સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે છે. વક્ર સપાટીની સામે $30 \,cm$ અંતરે મૂકવામાં આવેલ બિંદુવત ઉદગમ શું ઉત્પન્ન કરશે?

$6 \, cm$ જાડી લંબચોરસ કાચની પ્લેટની એક સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. પ્રથમ સપાટીની સામે $8 \, cm$ અંતરે રાખેલ વસ્તુનું પ્રતિબિંબ ચાંદીવાળી સપાટીની પાછળ $12 \, cm$ અંતરે રચાય છે. તો કાચનો વક્રીભવનાંક કેટલો હશે?

બાયકોન્વેક્સ લેન્સની બે સપાટીઓની વક્રતા ત્રિજ્યા સમાન છે. આ લેન્સ $1.5$ વક્રીભવનાંક ધરાવતા કાચનો બનેલો છે અને હવામાં તેની કેન્દ્રલંબાઈ $10 \ cm$ છે. લેન્સને તેના મુખ્ય અક્ષને લંબ સમતલ સાથે બે સમાન ભાગોમાં કાપવામાં આવે છે, જેથી બે પ્લેનો-કોન્વેક્સ લેન્સ મળે છે. આ બે ટુકડાઓને એવી રીતે જોડવામાં આવે છે કે જેથી બહિર્ગોળ સપાટીઓ એકબીજાને સ્પર્શે. જો આ સંયોજિત લેન્સને પાણીમાં (વક્રીભવનાંક $= 4/3$) ડૂબાડવામાં આવે, તો તેની કેન્દ્રલંબાઈ ($cm$ માં) કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo