દ્રાવ્ય $AB$ ના જલીય દ્રાવણનું સામાન્ય ઉત્કલનબિંદુ $101.08\,^{\circ}C$ અને સામાન્ય ઠારબિંદુ $-1.80\,^{\circ}C$ છે. તેથી,$AB$:
આપેલ છે: $AB$ દ્રાવણના ઉત્કલનબિંદુએ $100\%$ આયનીકરણ પામે છે,$(K_b / K_f)_{\text{water}} = 0.3$.

  • A
    દ્રાવણના ઠારબિંદુએ $100\%$ આયનીકરણ પામે છે
  • B
    દ્રાવણના ઠારબિંદુએ અવિદ્યુતવિભાજ્ય તરીકે વર્તે છે
  • C
    દ્રાવણના ઠારબિંદુએ ડાયમર બનાવે છે
  • D
    દ્રાવણના ઠારબિંદુએ વિયોજન પામે છે

Explore More

Similar Questions

$10.0 \ kg$ પાણી ધરાવતા યુરિયાના જલીય દ્રાવણના ઉત્કલનબિંદુ અને ઠારબિંદુ વચ્ચેનો તફાવત $100.2372 \ ^oC$ છે. તો દ્રાવણમાં કેટલા ગ્રામ યુરિયા ઓગળેલ હશે? (આપેલ છે: $K_b = 0.513 \ K \ kg \ mol^{-1}$,$K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$)

એક જલીય દ્રાવણ $-2.55 \ ^oC$ તાપમાને થીજી જાય છે. તેનું ઉત્કલનબિંદુ $^oC$ માં કેટલું હશે?
[$K_b(H_2O) = 0.52 \ K \ kg \ mol^{-1}, K_f(H_2O) = 1.86 \ K \ kg \ mol^{-1}$]

$0.01 \, m \, NaCl$ ના જલીય દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો $0.37^o C$ છે. તો $0.02 \, m$ યુરિયાના જલીય દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો ..... $^o C$ થાય.

અબાષ્પશીલ દ્રાવ્ય $A$ ના $1 \ m$ દ્રાવણ માટે ઉત્કલનબિંદુમાં ઉન્નયન $3 \ K$ છે. સમાન દ્રાવકમાં $A$ ના $2 \ m$ દ્રાવણ માટે ઠારબિંદુમાં અવનયન $6 \ K$ છે. $K_{b}$ અને $K_{f}$ નો ગુણોત્તર એટલે કે $K_{b} / K_{f}$ એ $1 : X$ છે. $X$ નું મૂલ્ય [નજીકનો પૂર્ણાંક] શોધો.

પાણીમાં ખાંડના દ્રાવણમાં શું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo