એક આવૃતબીજધારી નર વનસ્પતિ જેના પરાગમાતૃકોષોમાં $24$ રંગસૂત્રો છે,તેનું સંકરણ એવી માદા વનસ્પતિ સાથે કરવામાં આવે છે જેના મૂળના કોષોમાં $24$ રંગસૂત્રો છે. આ સંકરણ બાદ બનતા ભ્રૂણ અને ભ્રૂણપોષની રંગસૂત્ર સંખ્યા (ploidy) અનુક્રમે કેટલી હશે?

  • A
    $24$ અને $48$
  • B
    $24$ અને $24$
  • C
    $48$ અને $72$
  • D
    $24$ અને $36$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?

વિધાન : પરાગ માતૃકોષો $(PMCs)$ એ પ્રથમ નર જન્યુજનક કોષો છે.
કારણ : દરેક $PMC$ બે પરાગરજ ઉત્પન્ન કરે છે.

આવૃત બીજધારી વનસ્પતિઓમાં,લઘુબીજાણુજનન અને મહાબીજાણુજનન . . . . . . .

પુષ્પમાં રચનાઓની સંખ્યાના આધારે ઉતરતા ક્રમમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો.

એરંડા અને મકાઈના છોડમાં . . . . . .

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo