પ્રજનન અને બાળ સ્વાસ્થ સંભાળનો હેતુ થું છે ?

  • A

    આ કાર્યકમો અંતર્ગત પ્રજનન સંબંધિત પાસાંઓ વિશે લોકોમાં જાગૃતિ પેદા કરવી.

  • B

    પ્રાજનનિક સ્વસ્થ સમાજ તૈયાર કરવા માટે સુવિધાઓ અને પ્રોત્સાહન પૂરું પાડવું.

  • C

    બંને

  • D

    એક પણ નહિ

Similar Questions

“કુટુંબ નિયોજન’ નો પ્રારંભ કયારે થયો?

વર્તમાન સમયમાં ખાસ ધ્યાન આપવાની જરૂર હોય તેવા પ્રાજનનિક-સ્વાથ્યનાં પાસાંઓ સૂચવો.

સેન્ટ્રલ ડ્રગ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ, લખનઉ દ્વારા નિર્માત વિશ્વની સૌપ્રથમ બીન અંતઃસ્ત્રાવીય ગર્ભનિરોધક ગોળી ................ છે. 

રાષ્ટ્રીય સ્તરે સૌપ્રથમ કયા દેશે પ્રાજનનિક સ્વાસ્થ્ય અંગે આયોજન કર્યું ? ટૂંકમાં માહિતી આપો.

એમ્નિઓસેન્ટસીસ એ ...... ની પ્રક્રિયા છે.

  • [AIPMT 1997]