એક સિવાય નીચેના બધાનો સમાવેશ “નવસ્થાન સંરક્ષણ” (ex-situ conservation) માં થાય છે.
સેક્રેડ ગ્રોવ
વન્યજીવ સફારી પાર્ક
વનસ્પતિ ઉદ્યાન
બીજ નિધિ
.....વર્ષમાં પાર્લામેન્ટ દ્વારા જૈવવિવિધતા એક્ટ ઓફ ઈન્ડિયા પસાર કરવામાં આવ્યો હતો.
નીચે પૈકી કઈ પધ્ધતિ નવ સ્થાન સંરક્ષણ માટે નથી?
વૈજ્ઞાનિક કારણો આપો : વન્યજીવન આપણી જનીન બેંકનું કાર્ય કરે છે.
પૃથ્વીના વાતાવરણમાંના કુલ ઓકિસજનનો કેટલા ટકા ઓકિસજન એમેઝોનના જંગલો દ્વારા ઉત્પન્ન થાય છે?
સંરક્ષીત પ્રદેશ એ ઉદાહરણ છે.