આલ્કોહોલિક પીણાં કોની મદદથી મેળવવામાં આવે છે?

  • A
    પેનિસિલિયમ
  • B
    યીસ્ટ
  • C
    વાદળી-લીલી લીલ
  • D
    ઉપરોક્તમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

વિધાન $A$: સ્ટેરિન્સ રુધિરવાહિનીઓમાં રુધિરને ગંઠાતું અટકાવે છે.
કારણ $R$: સ્ટેરિન્સ રુધિરમાં કોલેસ્ટૅરોલનું પ્રમાણ ઘટાડે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

લીલી વનસ્પતિની પેશીઓમાં રહેલા કાર્બોદિતનું ઢોરના ખોરાક (સાઇલેજ) માં રૂપાંતર કરવા માટે કઈ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે?

$A$: આથવણની પ્રક્રિયા અટકી જાય છે જ્યારે શર્કરાના દ્રાવણમાં આલ્કોહોલનું પ્રમાણ આશરે $13 \%$ થાય છે.
$R$: $Saccharomyces \ cerevisiae$ આલ્કોહોલના ઊંચા સાંદ્રણને કારણે મૃત્યુ પામે છે અને ઝાયમેઝ ઉત્સેચકની સક્રિયતા અવરોધાય છે.

બે ખાલી જગ્યાઓ $A$ અને $B$ ધરાવતું વિધાન વાંચો: $A$ ના દર્દીઓ માટે વપરાતી દવા $B$ નામની જાતિના સજીવમાંથી મેળવવામાં આવે છે. બંને ખાલી જગ્યાઓ પૂરવા માટે સાચો વિકલ્પ પસંદ કરો.

સામાન્ય એન્ટિબાયોટિક $Streptomycin$ (સ્ટ્રેપ્ટોમાસીન) . . . . . . માંથી મેળવવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo