વાયુના ગતિવાદ (kinetic theory of gases) મુજબ,જ્યારે વાયુના બે અણુઓ એકબીજા સાથે અથડાય છે ત્યારે:

  • A
    ગતિઊર્જાનું સંરક્ષણ થાય છે પરંતુ વેગમાનનું સંરક્ષણ થતું નથી.
  • B
    ગતિઊર્જા કે વેગમાન બંનેનું સંરક્ષણ થતું નથી.
  • C
    ગતિઊર્જા અને વેગમાન બંનેનું સંરક્ષણ થાય છે.
  • D
    વેગમાનનું સંરક્ષણ થાય છે પરંતુ ગતિઊર્જાનું સંરક્ષણ થતું નથી.

Explore More

Similar Questions

એક નાના ગજિયા ચુંબકને 800 Gauss ના બાહ્યક્ષેત્રમાં તેની અક્ષ \(30^{\circ}\) ખૂણે રહે તેમ મૂકતા તે 0.016 N.m નું ટોર્ક અનુભવે છે.તેને સૌથી સ્થાયી સ્થાનથી સૌથી અસ્થાયી સ્થાનમાં લઈ જવા માટે કરેલું કાર્ય \(\alpha \times 10^{-3} J\) છે. \(\alpha\) નું મૂલ્ય __________ છે.

$\lim _{x \rightarrow 0} \frac{\tan ^3 x-\sin ^3 x}{x^5}$ ની કિંમત શોધો.

ન્યુક્લિયોફિલિક વિસ્થાપન પ્રત્યે એસિલ સંયોજનોની સાપેક્ષ પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ કયો છે?

એક સમતલ $(2,3,-1)$ માંથી પસાર થાય છે અને $3,-4,7$ દિશા ગુણોત્તર ધરાવતી રેખાને લંબ છે. ઉગમબિંદુથી આ સમતલનું લંબ અંતર કેટલું છે?

એક વિમાન $9 \ km$ ત્રિજ્યાના સમક્ષિતિજ લૂપમાં $540 \ km/h$ ની અચળ ઝડપે ઉડે છે. વિમાનની પાંખો કેટલા ખૂણે નમેલી (banked) હશે? (ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $g = 10 \ m/s^2$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo