વાયુઓના ગતિવાદ (Kinetic theory of gases) મુજબ,નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$A$. અથડામણો હંમેશા સ્થિતિસ્થાપક હોય છે.
$B$. ભારે અણુઓ પાત્રની દીવાલ પર વધુ વેગમાનનું સ્થાનાંતર કરે છે.
$C$. માત્ર થોડા જ અણુઓ ખૂબ ઊંચો વેગ ધરાવે છે.
$D$. બે અથડામણો વચ્ચે,અણુઓ અચળ વેગ સાથે સીધી રેખામાં ગતિ કરે છે.

  • A
    $A, C, D$
  • B
    $A, B, C$
  • C
    $B, C, D$
  • D
    $A, B, D$

Explore More

Similar Questions

$298 \ K$ તાપમાને હિલિયમનો અણુ હાઇડ્રોજનના અણુ કરતા બે ગણો ભારે છે. ગતિવાદના સિદ્ધાંત મુજબ,$298 \ K$ તાપમાને હિલિયમની સરેરાશ ગતિઊર્જા કેટલી હશે?

સ્થિતિસ્થાપક આણ્વિય અથડામણ એટલે શું?

$27^{\circ} C$ તાપમાને $280 \ g$ $N_2$ ની ગતિઊર્જા $kJ$ માં આશરે કેટલી થાય? $(R = 8.314 \ J \ mol^{-1} \ K^{-1})$

$273 \ K$ પર એક મોલ ઓક્સિજન અને $546 \ K$ પર એક મોલ સલ્ફર ડાયોક્સાઇડને બે અલગ પાત્રોમાં લેવામાં આવે છે,તો:

બંધ પાત્રમાં $0\,^oC$ તાપમાને પાણી તેની ત્રણ અવસ્થાઓ: ઘન,પ્રવાહી અને બાષ્પમાં અસ્તિત્વ ધરાવે છે. આ પરિસ્થિતિમાં પાણીના અણુઓની સરેરાશ ગતિઉર્જા .... હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo