જૂલના નિયમ અનુસાર,જો ચોક્કસ અવરોધકતા ધરાવતા વાહક પરનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત અચળ રહે,તો વાહકમાં ઉત્પન્ન થતી ઉષ્મા કોના સમપ્રમાણમાં હોય છે?

  • A
    $\rho$
  • B
    $\rho^2$
  • C
    $\frac{1}{\sqrt{\rho}}$
  • D
    $\frac{1}{\rho}$

Explore More

Similar Questions

જો બલ્બમાંથી વહેતા પ્રવાહમાં $1\%$ નો ફેરફાર થાય,તો વપરાતા પાવરમાં કેટલા ટકા ફેરફાર થશે?

સમાન દ્રવ્ય અને દળ ધરાવતા બે તાર $A$ અને $B$ ની લંબાઈનો ગુણોત્તર $1 : 2$ છે. તેમને સમાન વોલ્ટેજ સ્ત્રોત સાથે જોડતા, $B$ માં ઉષ્મા વ્યયનો દર $5\,W$ મળે છે. તો $A$ માં ઉષ્મા વ્યયનો દર ............ $W$ હશે.

વિધાન: લાંબા અંતરનું પાવર ટ્રાન્સમિશન ઉચ્ચ વોલ્ટેજ પર કરવામાં આવે છે.
કારણ: ઉચ્ચ વોલ્ટેજ સપ્લાય પર પાવરનો વ્યય ઓછો થાય છે.

બે વિદ્યુત ગોળાઓ (બલ્બ) $V$ વોલ્ટેજ પર $P_1$ અને $P_2$ પાવર રેટિંગ ધરાવે છે. તેઓને $V$ વોલ્ટેજ સ્ત્રોત સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. કુલ વપરાતો પાવર કેટલો હશે?

$50 \, W-200 \, V$ રેટિંગ ધરાવતો એક ઇલેક્ટ્રિક બલ્બ $100 \, V$ ના સપ્લાય સાથે જોડવામાં આવે છે। બલ્બનો પાવર વ્યય કેટલો થશે ($ \, W$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo