એક અથવા વધારે રંગસૂત્રોની ગેરહાજરી અથવા વધારો અથવા અસાધારણ વ્યવસ્થાનું પરિણામ

  • A

    પોઈન્ટ મ્યુટેશન

  • B

    રંગસૂત્રીય અવ્યવસ્થા

  • C

    મેન્ડેલિયન અવ્યવસ્થા

  • D

    જનીનીક મ્યુટેશન

Similar Questions

વંશાવળી પૃથ્થકરણ શેના અભ્યાસ હેતુ ઉપયોગી નથી?

શાનાં કારણે મરઘીઓમાં પી.કોમ્બ અને રોઝ કોમ્બ વચ્ચેનાં સંકરણ દ્વારા સંતતિમાં વોલનટ-કોમ્બ જોવા મળે છે?

ફીનાલકીટોનયુરિઆ એ એક જન્મજાત ચયાપચયી ખામી છે જેની આનુવંશિકતા કઈ રીતે થાય છે?

ઊંચા શુદ્ધ બગીચાના વટાણાના છોડનું નીચા શુદ્ધ બગીચાના વટાણાના છોડ સાથે સંકરણ કરાવવામાં આવેલ હતું. જ્યારે , પેઢીના છોડનું સ્વફલન કરાવતાં જનીન બંધારણ નીચેના પ્રમાણમાં પ્રાપ્ત થાય છે.

જ્યારે કોઈ લક્ષણ ફક્ત માદા પિતૃ તરફથી આનુવંશિક બને તો તે મુખ્યત્વે એ સૂચવે છે.

  • [AIPMT 1992]