એક અથવા વધારે રંગસૂત્રોની ગેરહાજરી અથવા વધારો અથવા અસાધારણ વ્યવસ્થાનું પરિણામ
પોઈન્ટ મ્યુટેશન
રંગસૂત્રીય અવ્યવસ્થા
મેન્ડેલિયન અવ્યવસ્થા
જનીનીક મ્યુટેશન
વંશાવળી પૃથ્થકરણ શેના અભ્યાસ હેતુ ઉપયોગી નથી?
શાનાં કારણે મરઘીઓમાં પી.કોમ્બ અને રોઝ કોમ્બ વચ્ચેનાં સંકરણ દ્વારા સંતતિમાં વોલનટ-કોમ્બ જોવા મળે છે?
ફીનાલકીટોનયુરિઆ એ એક જન્મજાત ચયાપચયી ખામી છે જેની આનુવંશિકતા કઈ રીતે થાય છે?
ઊંચા શુદ્ધ બગીચાના વટાણાના છોડનું નીચા શુદ્ધ બગીચાના વટાણાના છોડ સાથે સંકરણ કરાવવામાં આવેલ હતું. જ્યારે , પેઢીના છોડનું સ્વફલન કરાવતાં જનીન બંધારણ નીચેના પ્રમાણમાં પ્રાપ્ત થાય છે.
જ્યારે કોઈ લક્ષણ ફક્ત માદા પિતૃ તરફથી આનુવંશિક બને તો તે મુખ્યત્વે એ સૂચવે છે.