સૂર્યપ્રકાશમાં બહાર રાખેલ ટાયર થોડા સમય પછી ફાટી જાય છે,તેનું કારણ શું છે?

  • A
    દબાણમાં વધારો
  • B
    કદમાં વધારો
  • C
    $(a)$ અને $(b)$ બંને
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

બંધ પાત્રમાં રહેલા વાયુનું તાપમાન $1 ^\circ C$ જેટલું વધારતાં તેનું દબાણ $0.4 \%$ જેટલું વધે છે. વાયુનું પ્રારંભિક તાપમાન કેટલું હશે?

Difficult
View Solution

પ્રમાણિત તાપમાન અને દબાણે $(5 \,m \times 5 \,m \times 4 \,m)$ ના ઓરડામાં હવાના અણુઓની સંખ્યાનો ક્રમ કેટલો હશે?

$0\,^{\circ}\text{C}$ તાપમાને,આદર્શ વાયુના નિશ્ચિત દળની ઘનતા અને તેના દબાણનો ગુણોત્તર $x$ છે. $100\,^{\circ}\text{C}$ તાપમાને આ મૂલ્ય કેટલું થશે?

Difficult
View Solution

$8 \, g$ $O_2$ ને અનુરૂપ અવસ્થાનું સમીકરણ કયું છે?

$P$ દબાણ અને $T$ તાપમાને રહેલો એક આદર્શ વાયુ $V$ કદના પાત્રમાં ભરેલો છે. પાત્રમાં રહેલા છિદ્રમાંથી થોડો વાયુ બહાર નીકળી જાય છે અને પાત્રમાં રહેલા વાયુનું દબાણ ઘટીને $P^{\prime}$ થાય છે. જો વાયુનું તાપમાન અચળ રહેતું હોય,તો બહાર નીકળી ગયેલા વાયુના મોલની સંખ્યા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo