એક જાડા તારને ખેંચીને તેની લંબાઈ બમણી કરવામાં આવે છે. તેની ઘનતામાં કોઈ ફેરફાર થતો નથી તેમ માનીએ,તો તારના અવરોધમાં થતા ફેરફાર અને તારના પ્રારંભિક અવરોધનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $2:1$
  • B
    $4:1$
  • C
    $3:1$
  • D
    $1:4$

Explore More

Similar Questions

એક પદાર્થ '$B$' ની વિશિષ્ટ અવરોધકતા '$A$' કરતા બમણી છે. '$B$' માંથી બનેલા વર્તુળાકાર તારનો વ્યાસ '$A$' માંથી બનેલા તારના વ્યાસ કરતા બમણો છે. તો બંને તારનો અવરોધ સમાન હોય તે માટે તેમની લંબાઈનો ગુણોત્તર $\frac{l_B}{l_A}$ કેટલો હોવો જોઈએ?

ધાતુના વાહકો અને અર્ધવાહકોના અવરોધમાં તાપમાનના ફેરફાર સાથે અલગ-અલગ રીતે ફેરફાર કેમ થાય છે?

$l$ લંબાઈ અને $r$ ત્રિજ્યા ધરાવતા તારનો અવરોધ $R$ છે. જો આ તારને ખેંચીને તેની ત્રિજ્યા $\frac{r}{2}$ કરવામાં આવે,તો તેનો નવો અવરોધ .................. $R$ થશે.

Difficult
View Solution

વિદ્યુત અવરોધ $(R)$ એટલે શું? અવરોધનું મૂલ્ય કયા પરિબળો પર આધાર રાખે છે?

Difficult
View Solution

$5 \, m$ લંબાઈ અને $1.7 \times 10^{-8} \, \Omega \cdot m$ અવરોધકતા ધરાવતા તારનો અવરોધ કેટલો થાય,જો આડછેદનું ક્ષેત્રફળ $10 \, cm$ બાહ્ય ત્રિજ્યા $(r_2)$ અને $5 \, mm$ જાડાઈ ધરાવતો પોલો નળાકાર હોય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo