આકૃતિમાં આદર્શ વાયુનું થર્મોડાયનેમિક ચક્ર દર્શાવેલ છે. તે જ ચક્રને રજૂ કરતો સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

હિલિયમના $8$ મોલ ધરાવતા એક પરપોટાને પાણીમાં અમુક ઊંડાઈએ ડુબાડવામાં આવે છે. જ્યારે પાણીના તાપમાનમાં $30 \ ^\circ C$ નો વધારો થાય છે,ત્યારે હિલિયમના પરપોટાના વિસ્તરણ દરમિયાન કેટલી ઉષ્મા ($J$ માં) ઉમેરાઈ હશે?

બે સિલિન્ડર $A$ અને $B$ માં સમાન જથ્થામાં દ્વિ-પરમાણ્વિક વાયુ $300 \ K$ તાપમાને ભરેલો છે. સિલિન્ડર $A$ નો પિસ્ટન મુક્ત છે,જ્યારે સિલિન્ડર $B$ નો પિસ્ટન જડિત છે. જો બંને સિલિન્ડરને સમાન પ્રમાણમાં ઉષ્મા આપવામાં આવે,તો વાયુ $A$ ના તાપમાનમાં $30 \ K$ નો વધારો થાય છે. તો વાયુ $B$ ના તાપમાનમાં થતો વધારો કેટલો હશે ($K$ માં)?

Difficult
View Solution

$C_V = \frac{3}{2} n R$ જેટલી અચળ ઉષ્માધારિતા ધરાવતા આદર્શ વાયુને નીચેની આકૃતિમાં દર્શાવેલ ત્રિકોણ મુજબના ચક્રમાં લઈ જવામાં આવે છે. આ ચક્ર વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$540$ કેલરી ઉષ્મા $100\,^oC$ તાપમાને $1$ ઘન સેમી પાણીને $1$ વાતાવરણના દબાણે $100\,^oC$ તાપમાને $1671$ ઘન સેમી વરાળમાં રૂપાંતરિત કરે છે. તો વાતાવરણીય દબાણની વિરુદ્ધ થયેલ કાર્ય આશરે .......... $cal$ છે.

એક આદર્શ વાયુના પાંચ મોલનું દબાણ $p_0$,કદ $V_0$ અને તાપમાન $T_0$ છે. વાયુનું કદ $3V_0$ સુધી એવી રીતે વિસ્તરણ કરવામાં આવે છે કે જેથી દબાણ $p$ એ કદ $V$ ના વિધેય તરીકે $p = p_0(V/V_0)$ મુજબ બદલાય છે. ત્યારબાદ કદ અચળ રાખીને દબાણ ઘટાડીને $p_0$ કરવામાં આવે છે. અંતે,વાયુનું સમદાબી સંકોચન કરવામાં આવે છે જ્યાં સુધી કદ અને તાપમાન અનુક્રમે $V_0$ અને $T_0$ ન થાય. સમગ્ર પ્રક્રિયા દરમિયાન વાયુ દ્વારા કરવામાં આવેલ કુલ કાર્ય કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo