સંવર્ધન માધ્યમમાં પેરામિશિયમ કોડેટમનો ઉછેર કરવામાં આવેલ છે. પાંચ દિવસ પછી પેરામિશિયમની વૃદ્ધિ ખૂબ જ વધુ જોવા મળે છે અને સંવર્ધન માધ્યમનો ઘટાડો જોવા મળે છે. તો વસ્તીમાં શું થયું હશે અને વસ્તીમાં કયા પ્રકારનો વૃદ્ધિ વક્ર જોવા મળે છે તે દોરો.

Similar Questions

વસ્તીગીચતાને અસર કરતાં મુખ્ય પરીબળમાં કોનો સમાવેશ થતો નથી.

વસતિનાં કદમાં બદલાવ કોણ પ્રેરે છે ?

Natality (નેટાલીટી) એટલે.

વસ્તી વૃદ્ધિનું મુખ્ય પરિબળઃ-

ઉચિત નામનિર્દેશિત આકૃતિની મદદથી સંભાવ્ય વૃદ્ધિવક્ર (curve)નું વર્ણન કરો.