એક બિંદુવત પદાર્થ $O$ ને $30\; cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતા કાચના સળિયાના ગોલીય છેડાની સામે આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકવામાં આવે છે. પ્રતિબિંબ ક્યાં રચાશે?

  • A
    $30\; cm$ ડાબી બાજુ
  • B
    $Infinity$
  • C
    $1\; cm$ જમણી બાજુ
  • D
    $18\; cm$ ડાબી બાજુ

Explore More

Similar Questions

એક કાચના ગોળા $(\mu=1.5)$ માં રહેલો હવાનો પરપોટો $10\; cm$ વ્યાસ ધરાવતી બહિર્ગોળ સપાટીથી $3\; cm$ અંતરે છે. તો આ પરપોટો સપાટીથી કેટલા અંતરે દેખાશે ($; cm$ માં)?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $R$ જેટલી સમાન વક્રતા ત્રિજ્યા અને $1.5$ વક્રીભવનાંક ધરાવતી બે અંતર્ગોળ વક્રીભવનકારક સપાટીઓ હવામાં એકબીજાની સામે રાખેલી છે. એક બિંદુવત પદાર્થ $O$ ને $P$ અને $B$ ની વચ્ચે મધ્યમાં મૂકવામાં આવે છે. દરેક વક્રીભવનકારક સપાટી દ્વારા બનતા $O$ ના પ્રતિબિંબો વચ્ચેનું અંતર કેટલું હશે ($R$ માં)?

હવામાં રહેલા બિંદુવત ઉદગમમાંથી આવતો પ્રકાશ ગોલીય કાચની સપાટી ($n = 1.5$ અને વક્રતા ત્રિજ્યા $R = 20 \ cm$) પર પડે છે. કાચની સપાટીથી પ્રકાશના ઉદગમનું અંતર $100 \ cm$ છે. પ્રતિબિંબનું અંતર શોધો. ($cm$ માં)

$20 \, cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતી બહિર્ગોળ વક્રીભવનકારક સપાટી $\frac{4}{3}$ અને $1.6$ વક્રીભવનાંક ધરાવતા બે માધ્યમોને અલગ કરે છે. એક વસ્તુને પ્રથમ માધ્યમ $(\mu = 4/3)$ માં વક્રીભવનકારક સપાટીથી $200 \, cm$ ના અંતરે મૂકવામાં આવે છે. રચાતા પ્રતિબિંબનું સ્થાન .....$cm$ છે.

હવામાં મૂકાયેલ પદાર્થનું બહિર્ગોળ વક્રીભવનકારક સપાટી દ્વારા બનતું પ્રતિબિંબ સપાટીની પાછળ $10 \ m$ અંતરે છે. પ્રતિબિંબ વાસ્તવિક છે અને તે સપાટીથી પદાર્થના અંતરના $\frac{2}{3}$ ગણા અંતરે છે. સપાટીની અંદર પ્રકાશની તરંગલંબાઇ હવામાં રહેલી તરંગલંબાઇ કરતા $\frac{2}{3}$ ગણી છે. વક્ર સપાટીની ત્રિજ્યા $\frac{x}{13} \ m$ છે. $x$ નું મૂલ્ય ....... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo