વનસ્પતિનો જીનોટાઈપ જે પ્રભાવી ફીનોટાઇપ દર્શાવે છે. તે .... દ્વારા નક્કી થઈ શકે છે.
કસોટી સંકરણ
દ્વિસંકરણ
વંશાવળીના નકશા
બેકક્રોસ
ચોક્કસ જનીનનાં કારકો એકબીજાથી અલગ કઈ રીતે પડે છે ? તેનું મહત્ત્વ સમજાવો.
નીચેનામાંથી પ્રભુતાની અગત્યતા કઈ છે?
$Tt \times tt$ વચ્ચે સંકરણના કયા પ્રમાણમાં સંતતિ ઉત્પન થશે? .
કારક કે જે તેની અસર બીજાની હાજરીમાં અભિવ્યક્ત કરી શકતું નથી તેને..... કહેવાય છે.
એક માત્ર જૈવિક એકમ જે આનુવંશિકતાનું નિયંત્રણ કરે છે, તેને..... કહે છે.