વનસ્પતિનો જીનોટાઈપ જે પ્રભાવી ફીનોટાઇપ દર્શાવે છે. તે .... દ્વારા નક્કી થઈ શકે છે.
કસોટી સંકરણ
દ્વિસંકરણ
વંશાવળીના નકશા
બેકક્રોસ
$Tt \times tt$ વચ્ચે સંકરણના કયા પ્રમાણમાં સંતતિ ઉત્પન થશે? .
મેન્ડલને એક સંકરણના પ્રયોગમાં $F_2$ પેઢીમાં પ્રાપ્ત સંતતીનો સ્વરૂપ પ્રકારનું પ્રમાણ $(Ratio)$ શું હતું?
મેન્ડેલે ધ્યાનમાં લીધેલ લક્ષણો માટેનાં ઘટકોને ક્યાં નામથી દર્શાવ્યા હતા.
મેન્ડેલનાં એક સંકરણનાં પ્રયોગમાં $F_2$ પેઢીમાં વિષમયુગ્મી જનીન પ્રકાર પ્રમાણ શું હતું?
નીચેનામાંથી કઈ લાક્ષણીકતા જોડમાં હોતી નથી?