એક કણ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને અચળ ત્રિજ્યાની વર્તુળાકાર ગતિ કરે છે,જેની ઝડપ $v = \alpha \sqrt{x}$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $\alpha$ એ અચળાંક છે અને $x$ એ કાપેલું અંતર છે. તેના સ્પર્શકીય પ્રવેગ $(a_t)$ અને કેન્દ્રગામી પ્રવેગ $(a_c)$ ના મૂલ્યનો $t$ ની સાપેક્ષે સાચો આલેખ કયો હશે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

$m$ દળનો એક કણ $r$ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર ભ્રમણ કરી રહ્યો છે. તેનું કોણીય વેગમાન $L$ છે. કણ પર લાગતું કેન્દ્રગામી બળ કેટલું હશે?

એક કણ ચોક્કસ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર અચળ કોણીય વેગ સાથે ગતિ કરે છે અને તેના પર $F$ જેટલું કેન્દ્રગામી બળ લાગે છે. જો કોણીય વેગ સમાન રાખવામાં આવે પરંતુ માર્ગની ત્રિજ્યા અડધી કરવામાં આવે,તો નવું બળ કેટલું થશે?

$m$ અને $3m$ દળના બે પથ્થરોને સમક્ષિતિજ વર્તુળોમાં ફેરવવામાં આવે છે,ભારે પથ્થર $(r/3)$ ત્રિજ્યામાં અને હલકો પથ્થર $r$ ત્રિજ્યામાં ફરે છે. જ્યારે તેઓ સમાન કેન્દ્રગામી બળ અનુભવે છે,ત્યારે હલકા પથ્થરની સ્પર્શક ઝડપ એ ભારે પથ્થરની ઝડપ કરતાં $n$ ગણી છે. $n$ નું મૂલ્ય શોધો:

જો સમાન દળ ધરાવતા બે કણોના વર્તુળાકાર પથની ત્રિજ્યાઓનો ગુણોત્તર $1: 2$ હોય,તો કેન્દ્રગામી બળ અચળ રાખવા માટે તેમની ઝડપનો ગુણોત્તર કેટલો હોવો જોઈએ?

$2.5 \ m$ લંબાઈનો એક તાર એક છેડેથી જડિત છે અને બીજા છેડે $4 \ kg$ દળનો એક બોક્સ બાંધેલ છે. જો તાર જડિત છેડાની આસપાસ સમક્ષિતિજ વર્તુળમાં $\frac{2}{\pi} \ rev/s$ ની ઝડપે ફરે છે,તો તારમાં ઉદ્ભવતું તણાવબળ કેટલું હશે ($N$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo