જો સમાન દળ ધરાવતા બે કણોના વર્તુળાકાર પથની ત્રિજ્યાઓનો ગુણોત્તર $1: 2$ હોય,તો કેન્દ્રગામી બળ અચળ રાખવા માટે તેમની ઝડપનો ગુણોત્તર કેટલો હોવો જોઈએ?

  • A
    $4: 1$
  • B
    $1: \sqrt{2}$
  • C
    $1: 4$
  • D
    $\sqrt{2}: 1$

Explore More

Similar Questions

$500\, kg$ ની એક ક્રેન $50\, m$ ત્રિજ્યા ધરાવતા વળાંક પર $36\, km/hr$ ના વેગથી ગતિ કરે છે. તો કેન્દ્રગામી બળ ......... $N$ છે.

Difficult
View Solution

એક વિમાન $9 \ km$ ત્રિજ્યાના સમક્ષિતિજ લૂપમાં $540 \ kmh^{-1}$ ની અચળ ઝડપે ઉડે છે. વિમાનની પાંખો કેટલા ખૂણે નમેલી (banked) હશે? (ગુરુત્વપ્રવેગ $g = 10 \ ms^{-2}$)

$R$ ત્રિજ્યા ધરાવતો એક પાતળો વર્તુળાકાર લૂપ તેના ઉર્ધ્વ વ્યાસની આસપાસ $\omega$ કોણીય આવૃત્તિ સાથે ફરે છે. દર્શાવો કે વાયર લૂપ પરનો એક નાનો મણકો $\omega \leq \sqrt{g / R}$ માટે તેના સૌથી નીચેના બિંદુએ રહે છે. $\omega = \sqrt{2g / R}$ માટે કેન્દ્રથી મણકાને જોડતા ત્રિજ્યા સદિશ દ્વારા શિરોલંબ નીચેની દિશા સાથે બનતો ખૂણો કેટલો હશે? ઘર્ષણને અવગણો.

એક છોકરો સાયકલ પર $20\, m$ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર $20\, m/s$ ની ઝડપે સાયકલ ચલાવે છે. છોકરા અને સાયકલનું કુલ દળ $90\, kg$ છે. સાયકલ ન પડે તે માટે તેણે શિરોલંબ સાથે કેટલા ખૂણે નમવું જોઈએ? ......... $^o$ $(g = 9.8\, m/s^2)$.

એક સાયકલ સવાર $34.3 \ m$ પરિઘ ધરાવતા વર્તુળાકાર માર્ગ પર $\sqrt{22} \ s$ માં એક ચક્કર પૂર્ણ કરે છે. શિરોલંબ સાથે તેણે બનાવેલો ખૂણો ....... $^o$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo