$12.5 \ pF$ કેપેસીટન્સ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસીટરને તેની પ્લેટો વચ્ચે જોડેલી બેટરી દ્વારા $12.0 \ V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત સુધી ચાર્જ કરવામાં આવે છે. હવે બેટરીને દૂર કરવામાં આવે છે અને પ્લેટો વચ્ચે ડાયલેક્ટ્રિક સ્લેબ $(\epsilon_{r}=6)$ દાખલ કરવામાં આવે છે. ડાયલેક્ટ્રિક સ્લેબ દાખલ કર્યા પછી તેની સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર . . . . . . $\times 10^{-12} \ J$ છે.

  • A
    $720$
  • B
    $730$
  • C
    $750$
  • D
    $770$

Explore More

Similar Questions

સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેનું અંતર $d$ છે. $d/2$ જાડાઈની એક ધાતુની પ્લેટને પ્લેટોની વચ્ચે મૂકવામાં આવે છે. તો કેપેસીટન્સ કેટલું થશે?

હવામાં રહેલા સમાંતર પ્લેટ કેપેસિટરની કેપેસિટન્સ $2 \ pF$ છે. જો પ્લેટો વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે અને પ્લેટો વચ્ચેની જગ્યામાં ડાયઇલેક્ટ્રિક પદાર્થ ભરવામાં આવે,તો કેપેસિટન્સ વધીને $6 \ pF$ થાય છે. તો તે પદાર્થનો ડાયઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે?

ડાયલેક્ટ્રિક વગરના સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટોને વોલ્ટેજ સોર્સ સાથે જોડવામાં આવે છે. હવે,વોલ્ટેજ સોર્સને કેપેસિટર સાથે જોડાયેલ રાખીને,પ્લેટો વચ્ચેની સંપૂર્ણ જગ્યામાં $K$ ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતું ડાયલેક્ટ્રિક મૂકવામાં આવે છે.

Difficult
View Solution

બે બિંદુવત વિદ્યુતભારોને હવામાં $r$ જેટલા અંતરે રાખવામાં આવે છે. તેમની વચ્ચેનું બળ $F_1$ છે. જો તેમની વચ્ચેની જગ્યાનો અડધો ભાગ $K=4$ ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતા ડાયલેક્ટ્રિકથી ભરવામાં આવે,તો તેમની વચ્ચેનું બળ $F_2$ થાય છે. જો તેમની વચ્ચેની જગ્યાનો $1/3$ ભાગ $K=9$ ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતા ડાયલેક્ટ્રિકથી ભરવામાં આવે,તો ગુણોત્તર $F_1/F_2$ કેટલો થાય?

જો કેપેસિટરની સમાંતર પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને ડાયલેક્ટ્રિક અચળાંક બમણો કરવામાં આવે,તો કેપેસીટન્સ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo