સ્થિર રહેલું એક ન્યુક્લિયસ બે નાના ન્યુક્લિયસમાં વિભાજિત થાય છે,જેના દળનો ગુણોત્તર $2:1$ છે. વિભાજન પછી,તેઓ કેવી રીતે ગતિ કરશે?

  • A
    પરસ્પર વિરુદ્ધ દિશામાં $1:2$ ના ગુણોત્તરમાં ઝડપ સાથે.
  • B
    પરસ્પર વિરુદ્ધ દિશામાં $2:1$ ના ગુણોત્તરમાં ઝડપ સાથે.
  • C
    સમાન દિશામાં સમાન ઝડપ સાથે.
  • D
    પરસ્પર વિરુદ્ધ દિશામાં સમાન ઝડપ સાથે.

Explore More

Similar Questions

$27$ દળ-ક્રમાંક ધરાવતા ન્યુક્લિયસની ત્રિજ્યા $R$ છે. જે ન્યુક્લિયસની ત્રિજ્યા $2R$ હોય તેના માટે નીચેનામાંથી શું સાચું છે?

નીચેનામાંથી કઈ ન્યુક્લિયસની જોડી આઈસોટોન (isotones) દર્શાવે છે?

$216$ અને $125$ દળ ક્રમાંક ધરાવતા તત્વોની ન્યુક્લિયર ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થાય?

અર્ધ-પૂર્ણાંક સ્પિન ધરાવતો કણ કયો છે?

જર્મેનિયમ $(Ge)$ ન્યુક્લિયસની ત્રિજ્યા એ $^9_4Be$ ન્યુક્લિયસની ત્રિજ્યા કરતાં બમણી છે. $Ge$ માં ન્યુક્લિઓનની સંખ્યા ...... છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo